Tuesday, June 23, 2015

ઘરમાં છિપાયેલી ખરાબ શક્તિઓને શોધી શોધીને ભગાડે છે મીઠુ

 
saltસનાતન સંસ્કૃતિના મહર્ષિયો મુજબ જે ઘરમાં આખુ મીઠુ બંધાયેલુ હોય છે એ ઘરમાં બરકત પણ ઉભી રહે છે. ભારતના અનેક રજયોમાં આજે પણ પરંપરા છે કે પોતાની પુત્રીના લગ્નના સમયે વિદાય કરતી વખતે પુત્રીને આખા મીઠાની થેલી જરૂર આપવામાં આવે છે. મીઠાનું આપણા દૈનિક જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન છે. મીઠુ રહિત ભોજન  સારામાં સારા ભોજનને બેસ્વાદ બનાવી નાખે છે. મોટા વડીલોનું માનવુ છે કે ઘરમાં મીઠા દ્વારા જ બરકત આવે છે અને સુખ સમૃદ્ધિનો વાસ હોય છે. મીઠુ પડવુ સારુ નથી માનવામાં આવતુ. તેનાથી ઘરમાં અપશકુન થવાના સંકેત મળે છે. 
 
આખા મીઠામાં અનેક પ્રાકૃતિક ગુણ રહેલા હોય છે. જેનાથી ઘરમાં છુપાયેલી ખરાબ શક્તિઓને શોધી શોધીને ભગાડી દે છે.  
 
1. એક કાંચની વાડકીમાં આખુ મીઠુ (સમુદ્રી મીઠુ) ભરો અને આ વાડકીને બાથરૂમમાં મુકો. આ ઉપાયથી નકારત્મક ઉર્જા દૂર થઈ શકે છે. 
 
2. ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઘરમાં પોતુ લગાવતી વખતે પાણીમાં થોડા આખુ મીઠુ (સમુદ્રી મીઠુ) મળવુ જોઈએ.  આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. વાતાવરણની પવિત્રતા વધે છે. 
 
3. બાથરૂમ  ભૂલ કરી પણ નાર્થઈસ્ટ(ઈશાન કોણ)માં ન હોય. હંમેશા દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-ઉત્તર  પશ્ચિમ ટોયલેટની સીટ પર પૂર્વ કે ઉત્તરની તરફ મોઢામાં કરીને બેસેલ, ટોયલેટમાં કાંચના બાઉલમાં ક્રિસ્ટલ સાલ્ટ (દરદરું મીઠુ) ભરીને મુકો. 15 દિવસ પછી બદલી નાખો. પહેલા ટોયલેટના સિંકમાં નાખી દો. જો કોઈ કારણ ટોયલેટ ઉત્તર-પૂર્વમાં હોય તો આના દરવાજા પર રોઅરિંગ લાયનના ફોટો પેસ્ટ કરી દો. 
 
4. ઘરમાં ઘનનો પ્રવાહ  કાયમ રાખવા માટે કાંચનો એક ગ્લાસ લઈને તેમા પાણી અને મીઠુ મિક્સ ઘરના નૈઋત્ય ખૂણામાં મુકી દો અને એની પાછળ લાલ રંગનો એક બલ્બ લગાવી દો. જ્યારે પણ પાણી સૂકાય તો એ ગ્લાસને સ્પષ્ટ કરીને બીજીવાર મીઠુ ભેળવેલુ  પાણી ભરી દો. 
 
મીઠામાં અદ્દભૂત શક્તિયો હોય છે જે બધા પ્રકારના નકારાત્મક પ્રભાવોને નષ્ટ કરી દે છે. આ ઉપરાંત તેનાથી ઘરમાં આવેલ દરિદ્રતા પણ દૂર થાય છે. અને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. પરિવારના બધા સભ્યોના વિચાર સકારાત્મક થશે જેનાથી તેમનુ મન કામમાં લાગેલુ રહેશે.  અસફળતાઓનો દૌર સમાપ્ત  થઈ જશે અને સફળતાઓ મળવા લાગશે.

No comments:

Post a Comment