તમે જોયું હશે કે ઘણા લોકો પ્પોતાના બારણા
પર સરસવના તેલ અને સિંદૂર ના તિલક લગાવી રાખે છે. ખાસ કરીને દીવાળીના દિવસે
તો જરૂર જ તેલ અને સિંદોર લગાવે છે . શું તમે જાણો છો એના પાછળના કારણ શું
છે.
વાસ્તુ વિજ્ઞાન મુજબ બારણા પર સિંદૂર અને
તેલ લગાડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવેશ નહી થાય છે . આ ઘરમાં રહેલી
વાસ્તુદોષને પણ દૂર કરવામાં કાગર માન્યું છે.
વાસ્તુ વિશેષજ્ઞ મુજબ બારણા પર સિંદૂર
લગાડવાથી દેવી લક્ષ્મીની કૃપા મળે છે. જ્યારે સરસવના તેલ શનિના પ્રતિનિધિ
ગણાય છે જે ખરાબ નજરથી રક્ષા કરે છે.
જ્યારે વિશેષજ્ઞ બારણા પર તેલ લગાડવાથી બારણા લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.
No comments:
Post a Comment